સુરતમાં વેક્સિન માટે લોકો અપોઈન્ટમેન્ટ લે છે પણ મુકાવા જતા નથી!! કેમ?

સુરતમાં કોરોના રક્ષક વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણાં એવા લોકો છે કે જેઓ વેક્સિન માટે એપાઈન્ટમેન્ટ લે છે પણ તે લેવા જતા નથી.

Read More

ચમત્કાર: 100 ટકા ફેફસામાં સંક્રમણ છતા ભરૂચના ઈર્શાદ શેખે કોરોનાને હરાવ્યો

કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના

Read More

પાલિતાણાના બે સગા જૈન મહારાજ અને તેમના એક સંસારી ભાઈએ કોરોનાને હરાવ્યો

સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી બે જૈન સાધુ ભગવંતોએ શરૂ કર્યું વિહાર સુરતના અડાજણ ખાતે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત

Read More

કોરોનાના ત્રીજા ફેઝને જોતા ચાઈલ્ડ હોસ્પિટલ સાથે કરાર કરવા, ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર ખોલવા માંગ

કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેર ની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી છે અને ગુજરાતમાં પણ કોરોનાના બાળ દર્દીઓનું પ્રમાણ નોંધાઇ રહ્યું હોય જિલ્લા

Read More

બ્લેક ફંગસનો હાહાકાર: તેનાથી કોરોના દર્દીઓને બચાવવા માટે શું કાળજી રાખવી?

દેશમાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસો એટલા મોટા પ્રમાણમાં વધી ગયા છે કે કેન્દ્ર સરકાર ,ગુજરાત સરકાર સહિત અન્ય રાજ્ય સરકારોએ

Read More

કોરોનામાં મૃત્યુ પામેલાઓનું પોર્સ્ટમોર્ટમ કરી સાચુ કારણ જાણવા કોણે કરી માંગ?

સુરતના એક્ટિવિસ્ટ એવા અને હાલમાં જ કોરોના સામેના જંગ જીતેલા સંજય ઇઝાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને એક પત્ર લખીને કોરોનામાં

Read More

ગુજરાતમાં કોરોના કરફ્યુના નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં, 21 મે બાદ થઈ શકે નવી જાહેરાત

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે, ૬

Read More

સુરતમાં આ ત્રણ સ્ટ્રેન કેસ વધારવા માટે જવાબદાર, મનપા બનાવશે વિશેષ સેલ

સુરતમાં કોરોનાના કેસ 15થી 20 દિવસમાં જ અચાનક વધવા અને વધુ મોત માટે કયા કારણો જવાબદાર છે? કોરોનાનો કયો સ્ટ્રેઈન વધારે લોકોને અસર પહોંચાડી રહ્યો

Read More

કોરોનામાં મોતને ભેટેલી વ્યક્તિના મૃતદેહને સ્પર્શ કરવાથી આપણને ચેપ લાગી શકે?

હાલ કોરોનાને કારણે હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. પરિવારોને ડેથબોડી આપવામાં આવતી નથી અને કોરોના ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર જે તે સામાજિક

Read More

વિદેશી મીડીયામાં ભારતમાં કોરાનાની ગંભીર સ્થિતિ અંગે કેવા અહેવાલો આવી રહ્યાં છે?

ગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3.14 લાખથી વધારે કેસ સામે આવ્યા. જે પછી બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને આ અંગેના સમાચારને હેડિંગ આપ્યું છે,

Read More

Translate »