ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ લગાતાર વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ તો લાદી દેવાયો છે પરંતુ લોકોમાં ભય છે
Day: November 26, 2020
સ્વર્ગીય અહેમદ પટેલ સુપુર્દ-એ-ખાક્: મિત્ર પીરઝાદાએ કહ્યું 100 વર્ષ સુધી આવો નેતા નહીં પાકે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતી. સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના