ભ્રષ્ટોને નકેલ કસવી હોય તો માહિતી અધિકાર કાયદામાં ફેરફાર ન કરો: આવેદકો

ભ્રષ્ટ અધિકારીઓ સામે ચાબુકની જેમ કામ કરતા માહિતી અધિકાર કાયદા (રાઈટ ટુ ઈન્ફોર્મેનશન એક્ટ) પર બદલાવાની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હોવાની માહિતીના આધારે સુરતના આઈટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટર મારફત વડાપ્રધાને આવેદન પત્ર પહોંચાડ્યું છે અને આ કાયદામાં બદલાવ ન કરવા માટે રજૂઆત કરી છે. આવેદનમાં કહેવાયું છે કે, વર્ષ…

Read More
Translate »