લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડા ફરકાવવાના મામલે દિલ્હી પોલીસે નોંધ્યો દેશદ્રોહનો કેસ
પ્રજાસત્તાક દિવસ પર લાલ કિલ્લા પર શીખ સમુદાયનો ધાર્મિક ઝંડો ફરકાવવા અને હંગામો કરવાના આરોપમાં દિલ્હી પોલીસે દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ…
ડાયમંડ કંપની દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનમાંથી જપ્ત કરાયેલા નાના કારખાનેદારોના હીરા આવકવેરા વિભાગ કેમ મુક્ત કરશે?
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયાએ આજરોજ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મંત્રી તેમજ ચેમ્બરના મેનેજિંગ કમિટીના સભ્ય નાનુભાઇ વાનાણી તથા સુરત ડાયમંડ એસોસીએશનના ઉપપ્રમુખ સવજી ભરોડીયા,…
ઔવેસી આવે છે, સંભવત: આ તારીખે અમદાવાદ-ભરૂચમાં કરશે સભા: વસાવા સાથે પણ બેઠક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમી ઝંપલાવી રહી છે અને આગામી 4 ફેબ્રુઆરીએ અસદ્દુદીન ઔવેસી પોતે ગુજરાત આવશે અને અમદાવાદમાં એક સભા યોજે તેવી…
દિલ્હી બાદ યુપી પોલીસ એક્શન મોડમાં, ખેડૂત નેતાએ કહ્યું અમને જાળમાં ફસાવ્યા, હું આત્મહત્યા કરી લઈશ, આરોપીએ કહ્યું કે…
કૃષિ કાયદા સામે પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીમાં ભીષણ તોડફોડ, હુમલાખોરી અને ઐતિહાસિક એવા લાલ કિલ્લા પર ચડીને તિરંગાનું અપમાન કર્યું હતું. બાદ હવે યુપીની યોગી સરકારે આખરા નિર્ણય લેવા પર…
શુક્રવારથી સંસદનું બજેટ સત્રઃ વિવિધ મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ટક્કરના ઍંધાણ
સત્ર દરમિયાન કિસાન આંદોલન, ભારત-ચીન વિવાદ, કોરોના સંકટ, ઇકોનોમી, વોટસઍપ ચેટીંગ સહિતના મુદ્દાઅો ગરમાગરમી લાવશે
ખેડૂતોને આંદોલન સ્થળેથી હાંકી કાઢવા ગામવાસીઓનો મોરચો
દિલ્હીની સિંધુ બોર્ડર પાસે આંદોલન કરી રહેલાં ખેડૂતો વિરુદ્ધ ગામના લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે
ગૃહમંત્રી અમિત શાહ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને મળવા પહોંચ્યા
ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિવિલ લાઇનના તીરથરામ શાહ હોસ્પિટલ અને સુશ્રુત ટ્રોમા સેન્ટર જઇને ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લઇ તેમના હાલચાલ પૂછ્યાં…
ગુજરાત સહિત છ રાજ્યોમાં ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી ઝંપલાવશે
આગામી બે વર્ષમાં દેશમાં યોજાનારી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ભાગ લેશે
યોગેન્દ્ર યાદવ, સિરસા સહિત 20 ખેડૂત નેતાઓ પાસેથી પોલીસે 3 દિવસમાં જવાબ માંગ્યો
દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પહેલાં 37 ખેડૂત નેતાઓ પર રેલીની શરતો તોડવાનો આરોપ લગાવીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પછી મોડી રાતે 20 ખેડૂત નેતાઓ સામે…
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની ત્રણ આર્ટરી બ્લોક, આજે 2 સ્ટેન્ટ મૂકાશે;
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને 2 જાન્યુઆરીએ હાર્ટ-અટેક આવ્યો હતો