લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડા ફરકાવવાના મામલે દિલ્હી પોલીસે નોંધ્યો દેશદ્રોહનો કેસ

પ્રજાસત્તાક દિવસ પર લાલ કિલ્લા પર શીખ સમુદાયનો ધાર્મિક ઝંડો ફરકાવવા અને હંગામો કરવાના આરોપમાં દિલ્હી પોલીસે દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધ્યો છે. આ

Read More

ઔવેસી આવે છે, સંભવત: આ તારીખે અમદાવાદ-ભરૂચમાં કરશે સભા: વસાવા સાથે પણ બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમી ઝંપલાવી રહી છે અને આગામી 4 ફેબ્રુઆરીએ અસદ્દુદીન ઔવેસી પોતે ગુજરાત આવશે અને

Read More

ગૃહમંત્રી અમિત શાહ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને મળવા પહોંચ્યા

ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિવિલ લાઇનના તીરથરામ શાહ હોસ્પિટલ અને સુશ્રુત ટ્રોમા સેન્ટર જઇને ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓની

Read More

યોગેન્દ્ર યાદવ, સિરસા સહિત 20 ખેડૂત નેતાઓ પાસેથી પોલીસે 3 દિવસમાં જવાબ માંગ્યો

દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પહેલાં 37 ખેડૂત નેતાઓ પર રેલીની શરતો તોડવાનો આરોપ લગાવીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પછી મોડી

Read More

Translate »