સ્ટોરી: રાજા શેખ (98980 34910) હુરતી ‘મોદી’ એટલે કે પ્રોફેશર યશવંત વ્યાસ. અંગ્રેજીના માંઘાંતા. અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કરનારા. આઈપીએસ-આઈએએસ, પીએચડી અને અનેક શિક્ષકોને પણ પોતાના
Tag: newsnetworks
નેશનલ જીનિયસ સ્પર્ધામાં જીશા દિવ્યમ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન
ઘાટકોપર, ઑક્ટોબર 2023 — બુદ્ધિ અને કૌશલ્યના આકર્ષક પ્રદર્શનમાં, ઈવેન્ટના આયોજક અને સ્થાપક યુસેબીયસ નોરોન્હાએ જીનિયસ કિડ માઈન્ડ સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપ ઘાટકોપરના R CITY મૉલમાં યોજાઈ,
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO દ્વારા દિવ્યાંગો માટે સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગો માટે સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા તારીખ 21-10-2023 ના રોજ સાંજે 6:00 કલાકે ૮ મો દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા તારીખ 21-10-2023 ના રોજ સાંજે 6:00 કલાકે ૮ મો દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, સતત સાત વર્ષ
પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 17
નીતા સાથે એકાંતમાં પાંચ મિનિટ વાત કરવાનું જશુભાઈએ કહ્યું ત્યારે કેતન થોડો વિચારમાં પડી ગયો. નીતા પાસે દઝાડતું સૌંદર્ય હતું. નીતાને પહેલીવાર જોઇ ત્યારથી જ
પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 16
બપોરે એક વાગે જાનકીને એરપોર્ટ ઉપર મૂકીને કેતન ઘરે આવી ગયો. કોણ જાણે કેમ પણ જાનકી વગર ઘર સૂનું સુનું થઈ ગયું હોય એમ લાગ્યું.
પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 8
પટેલ કોલોનીમાં કેતન શેઠની વાહવાહ થતી જોઈ મનસુખ માલવિયા પણ પોરસાયો. બે દિવસમાં જ કેતન શેઠને બધા ઓળખતા થઈ ગયા. ખરેખર મરદ માણસ છે !!
43 વર્ષના બ્રેઈનડેડ અસ્તિકા પટેલએ સાત લોકોના જીવનમાં ઉજાસ ફેલાવ્યો
સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની ઓગણચાલીસમી અને ફેફસાના દાનની તેરમી ઘટના. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર
કેમ ફેબ્રુઆરી સુધી 130 દેશોમાં કોરોના રસીનો એક પણ ડોઝ અપાયો ન હતો?
ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી, 130 દેશોમાં એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની વસ્તીના ત્રણ ગણા રસી છે. કોરોના રોગચાળાની રસી પ્રત્યેના
‘સ્વર્ગમાં વધુ એક દિવસ’ કાશ્મીરના પર્યટનને પ્રોત્સાહન આપવા આવું થયું પ્લાનિંગ
જમ્મુ અને કાશ્મીરની વિવિધ પર્યટન સંભાવનાઓને પ્રોત્સાહન આપવા અને કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના પ્રવાસ, પર્યટન અને આતિથ્યની વિવિધ તકો મેળવવા માટે, ભારત સરકારના પર્યટન મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર