રાજ્યની 11 હજાર લક્ઝરી બસ નોનયુઝ, બેરોજગાર ત્રણ બસ ઓપરેટર્સનો આપઘાત, સરકાર સાંભળતી ન હોવાનો આરોપ
રાજા શેખ (98980 34910) કોરોના મહામારીને પગલે વિતેલા દોઢ વર્ષ દરમિયાન રાજ્યની 15000 પૈકી 11000 લક્ઝરી બસ આરટીઓના ચોપડે નોનયુઝમાં મુકાઈ ગઈ હોવાની ચોંકવાનારી માહિતી સામે આવી રહી છે. સુરતની…