સુરત વોર્ડ 2માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 173515 મતદારો
રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુ.ના રોજ યોજાશે. તા.૨૧મી ફેબ્રુ.એ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાશે. જેમાં ૧૮,૧૭,૨૩૮…
ભાજપ હોઈ કે કોંગ્રેસ આપણે ઘી કેળા : સુરત વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા
રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી; આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર જામેલા માહોલમાં જોવા મળી રહ્યો છે. શેરી-મહોલ્લાને લઈને ચાલતી ચૂંટણીનું…
સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી
પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી. મોરબી તાલુકા સેવા સનદ ખાતે ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ…
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કયા બે નેતાને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ બે નેતા?
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત…
યુવકને બે પુત્રીની માતા સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને સાથે રહેવા લાગ્યાં ને શું બન્યું કે કરી નાંખી હત્યા ?
આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ 41 વર્ષીય રજિયા ઉર્ફે સીમરન સાથે વર્ષ 2008-09થી ગાંધીધામ ખાતે લિવ-ઇન કરારથી રહેતો હતો. યુવક સિમરનની બે પુત્રીઓનો પાલક પિતા હતો. લિવ ઇનમાં રહેતા યુવકે…
CM રૂપાણીને કોરોના, જાણો કેવાં છે કોરોનાનાં લક્ષણ?
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. આ સાથે જ હવે…
ગુંડાઓને ગુંડાગીરી છોડવી પડશે કાં ગુજરાત છોડવું પડશે : વિજય રૂપાણી
ગમે તેની મિલકતમાં લુખ્ખાઓ ઘુસી જતા હતા પરિણામે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવવામાં આવ્યો છે : રૂપાણી
લોકોને કોર્ટમાં જઈને પસ્તાવો થઈ રહ્નાા છે : રંજન ગોગોઈનો દાવો
જસ્ટિસ ગોગોઈઍ જણાવ્યું કે, અમે પાંચ લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માગીઍ છીઍ પરંતુ આપણી પાસે જર્જરીત ન્યાય વ્યવસ્થા છે
નેપાળ અને શ્રીલંકામાં ભાજપ સરકાર બનાવવાની અમિત શાહની યોજનાઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ
‘જ્યારે અમિત શાહ ભાજપ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે અમને કહ્યું હતું કે પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા માંગે છે : બિપ્લબ દેબનો દાવો
વર્કપ્લેસ માટે નવી ગાઇડલાઇન્સ: કોરોનાના 1-2 કેસ નોંધાવા પર કાર્યાલયો નહીં થાય બંધ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવાને અનુલક્ષીને નવી માનક સંચાલન પ્રક્રિયા (SOP) જાહેર કરી છે. તે મુજબ જો કાર્યાલયોમાં સંક્રમણના માત્ર એક કે બે કેસ જ સામે…