વાવાઝોડાને કારણે ખેડૂતો પાયમાલ, ખેડૂત સમાજે કહ્યું એકરે રૂ. 10 હજારની સહાય તાત્કાલિક ચુકવો
રાજા શેખ (98980 34910) ગુજરાતમાં ફરી વળેલા તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. લોકોની જાનમાલની સાથોસાથ જગતના તાત ખેડૂતોને પણ ભારે તારાજી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો…
આવતીકાલ વહેલી સવારે વાવાઝોડું ગુજરાતની આગળ વધશે, જોકે ભારે તારાજી સર્જી ગયુ
ઉનાથી પ્રવેશેલુ વાવાઝોડું સોમવાર રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર બુધવાર સુધી રાજસ્થાન પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ જ ગુજરાતમાં તેની અસર…
શું તમે જાણો છો કે પવનની કેટલી ગતિ એક મનુષ્યને ઉડાવી મુકવા સક્ષમ છે?
હાલ દેશ, ગુજરાત અને દુનિયામાં તોક-તે વાવાઝોડાની ચર્ચા છે. 155 કિલોમીટરની ગતિથી ફૂંકાઈ રહેલા આ વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. સુરતમાં 65 કિલોમીટરની ઝડપે પૂવન ફૂંકાય રહ્યો છે…