ગુજરાતની આ મનપાએ મંત્રીના વિસ્તારમાં એક લાચાર અંધજનની શાકભાજીની દુકાન બંધ કરાવી!!
રાજા શેખ, સુરત ગુજરાત સરકારનું રિફોર્મ થયું છે. નવા મંત્રીઓ પણ આવી ગયા છે. દરેકે પ્રજાહિત માટે સોગંધ લીધા છે. એવા સોગંધ લીધાને હજી માંડ 10 દિવસ થયા છે ત્યાં…
સુરત જિલ્લામાં કેટલીક જગ્યાએ ખેડૂતોના બંધની અસર જોવા મળી, અટકાયત
કૃષિ વિરોધી ત્રણ કાયદાઓ,વિજળી બિલ 2020,નવા મજૂર કાયદાઓ, તથા નવી શિક્ષણ નીતિ ની વિરુદ્ધમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વાર આપવા આવેલ આદેશ મુજબ ગુજરાત સમન્વય સમિતિના કન્વીનર દ્વારા ગુજરાતમાં પણ તા.27/09/2021…
સુરત મનપાના બસ માટેના 75 ટકા મની કાર્ડ રિન્યુ જ ન થયા!, આ છે કારણ..
સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) સુરત મહાનગર પાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી લિંક બસ સેવા માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે મળીને મની કાર્ડ લોંન્ચ કર્યો હતો. જે કાર્ડ મેળવ્યા બાદ…