‘સોનાની થાળીમાં લોખંડનો ખિલો’ સુરતનો બદલો પાટીલે ગાંધીનગરમાં લઈ લીધો
રાજા શેખ, સુરત (98980 34910) સુરત મહાનગર પાલિકાની ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં પહેલીવાર ખાતુ ખોલવા સાથે 27 બેઠક પર જીત મેળવી લીધી હતી. સુરતના દમ પર રાજ્યભરમાં…
કેબિનેટ મંત્રી બનેલા મોદીએ વડાપ્રધાન મોદીના 71માં બર્થડેએ વેપારીઓ પાસે ડિસ્કાઉન્ટ ઓફર મુકાવી
રાજા શેખ, સુરત: દેશમાં વધુ લોકચાહના ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ અનોખી રીતે ઉજવવા આખા દેશમાં ભાજપ દ્વારા વિવિધ આયોજનો થઈ રહ્યાં છે એવામાં સુરત ભાજપ પણ તેમાંથી…
પાલિતાણાના બે સગા જૈન મહારાજ અને તેમના એક સંસારી ભાઈએ કોરોનાને હરાવ્યો
સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી બે જૈન સાધુ ભગવંતોએ શરૂ કર્યું વિહાર સુરતના અડાજણ ખાતે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત જૈન સમાજના સંપ્રતિ કોવિડ કેર…
સુરત: આ પાર્ટીના ત્રણ ઉમેદવારોના ફોર્મ થયા રદ? કોણે કરી ભૂલ? કોનું ફોર્મ રદ કરવા માંગણી?
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ભરાયેલા ફોર્મ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ 120 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. કોંગ્રેસના 119 ફોર્મ સ્વીકારાયા છે. કોંગ્રેસ તરફથી…
(વીડીયો)સુરત ભાજપ ઉપપ્રમુખનો દાવો: ઈન્કમટેક્સને એક રૂપિયો હાથ લાગ્યો નથી
પીવીએસ શર્માએ સોશ્યલ મીડીયા પર વીડીયો જારી કર્યો, મારી પાસેથી એક રૂપિયો પણ વધુ મળ્યો નથી સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્મા (પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી)એ સોશિયલ મીડિયા પર એક વીડીયો…
બીજા દિવસે પણ ભાજપ નેતા સામે IT ની કાર્યવાહી જારી, કલામંદિર વાળા કરશે માનહાની નો દાવો
સુરતના ભૂતપૂર્વ આયકર અધિકારીના ઘરે આયકર વિભાગના દરોડા દરમિયાન અનેક નવા ખુલાસા થયા છે કારણકે નોટબંધી સમયે કરોડો રૂપિયાનું કૌભાંડ અને સુરતના વેપારી દ્વારા ટેક્સ ની ચોરી કરી હોવાનો આક્ષેપ…
5000 કરોડ જેટલું કૌભાંડ, હું ઉજાગર કરીશ ડરવાનો નથી: ભાજપ નેતા
સુરતના ભાજપ ઉપપ્રમુખ પીવીએસ શર્મા (પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી)એ સુરતમાં નોટબંધી બાદ ટેક્સચોરીના કૌભાંડ અંગે વડાપ્રધાન અને ફાઈનાન્સ મિનિસ્ટરને ટેગ મારી કરેલા ટ્વવીટ બાદ વિવાદ ગરમાયો છે અને ઈન્કમટેક્સ વિભાગે તેઓને…