પાલિતાણાના બે સગા જૈન મહારાજ અને તેમના એક સંસારી ભાઈએ કોરોનાને હરાવ્યો

સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી બે જૈન સાધુ ભગવંતોએ શરૂ કર્યું વિહાર સુરતના અડાજણ…

સુરત: આ પાર્ટીના ત્રણ ઉમેદવારોના ફોર્મ થયા રદ? કોણે કરી ભૂલ? કોનું ફોર્મ રદ કરવા માંગણી?

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ભરાયેલા ફોર્મ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ 120 ફોર્મ…

(વીડીયો)સુરત ભાજપ ઉપપ્રમુખનો દાવો: ઈન્કમટેક્સને એક રૂપિયો હાથ લાગ્યો નથી

પીવીએસ શર્માએ સોશ્યલ મીડીયા પર વીડીયો જારી કર્યો, મારી પાસેથી એક રૂપિયો પણ વધુ મળ્યો  નથી સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ…

બીજા દિવસે પણ ભાજપ નેતા સામે IT ની કાર્યવાહી જારી, કલામંદિર વાળા કરશે માનહાની નો દાવો

સુરતના ભૂતપૂર્વ આયકર અધિકારીના ઘરે આયકર વિભાગના દરોડા દરમિયાન અનેક નવા ખુલાસા થયા છે કારણકે નોટબંધી સમયે કરોડો રૂપિયાનું કૌભાંડ…

5000 કરોડ જેટલું કૌભાંડ, હું ઉજાગર કરીશ ડરવાનો નથી: ભાજપ નેતા

સુરતના ભાજપ ઉપપ્રમુખ પીવીએસ શર્મા (પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી)એ સુરતમાં નોટબંધી બાદ ટેક્સચોરીના કૌભાંડ અંગે વડાપ્રધાન અને ફાઈનાન્સ મિનિસ્ટરને ટેગ મારી…

Translate »