વ્હોટસએપ બદલશે તમારો ચેટિંગ નો અનુભવ, કેવી રીતે?

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે ચેટિંગનો અનુભવ બદલી દેશે. વોટ્સએપે તેના બીટા યુઝર્સ માટે વૉલપેપર્સ રજૂ કર્યા છે. રિપોર્ટ મુજબ વોટ્સએપે…

દિવાળીની શુભકામના આપવા પર કોહલી શા માટે ટ્રોલ થયો, કંગનાએ શું શરત મૂકી?

દિવાળી સમયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફેન્સને દિવાળીના પર્વ નિમિત્તે શુભકામના પાઠવવાની સાથે એક વીડિયો મેસેજ શેર કર્યો…

ચર્ચામાં: બિહારમાં ઝંડો ગાડનાર અસુદ્દીન ઓવૈસી એક સમયે ફાસ્ટ બોલર હતા

કોલેજના દિવસોમાં ક્રિકેટના ક્ષેત્રમાં ફાસ્ટ બોલર તરીકે ઉતરેલા અસદુીન ઓવૈસીએ આશરે બે દાયકા પહેલા હૈદરાબાદના ચારમિનાર વિસ્તારથી રાજકીય ઇનિંગ્સની શરૂઆત…

તહેવારોમાં લાપરવાહી: અહેમદાબાદમાં કોરોના કેસ વધ્યા, સુરતની શું સ્થિતિ?

દિવાળીના તહેવારોમાં લોકોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા અને સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવાતા અહમદાબાદમાં ધીરે-ધીરે ફરી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે.…

બર્થ ડે કેક પર ફૂંક મારીને ખાશો તો કોરોના અડફેટમાં લેશે, અહીં 22 સપડાયા

બર્થડે બોયની માતાએ કેક ન ખાતા કોરોના નેગેટિવ આવ્યા, બીજા રૂમમાં બેસેલા અને ભોજન ન લેનારા પણ નેગિટિવ આવ્યા અમદાવાદમાં…

અરબ કન્ટ્રી અબુધાબીમાં સ્વામીનારાયણ મંદિર આ‌વુ હશે…

અરબ કન્ટ્રી સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં 20 હજાર વર્ગમીટર જમીનમાં BAPS સંસ્થા દ્વારા ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું…

રાહુલમાં નિપુણતાનો અભાવ, મનમોહનસિંહ પ્રમાણિક-સત્યાવાદી: ઓબામાનું પુસ્તક

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તકમાં રાહુલ ગાંધી વિશે ઘણી વાતો લખી છે. ઓબામાએ તેમની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’…

સંભવત: કોરોના વેક્સિન આપણને જાન્યુઆરીમાં મળી જશે, ચાર કરોડ ડોઝ તૈયાર

કોરોના વાયરસ વેક્સિન ઉપલબ્ધ કરવા માટે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પોતાના જોખમે 4 કરોડ ડોઝ તૈયાર કર્યા છે. કંપની ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની…

જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય દરજ્જો, મોદીએ કર્યું ઈ-લોકાર્પણ

આજથી જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળી ગયો છે. PMના હસ્તે આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે…

સુરતના ત્રણ સર્જકોએ કોરોના વોરિયર્સ માટે હસ્તલિખિત ગ્રંથ રચીને અનોખી શબ્દાંજલિ આપી

રાજ્યના પ્રથમ હસ્તલિખિત અને હસ્તચિત્રિત ગ્રંથના સર્જનબદલ ‘ગુજરાત બુક ઓફ રેકોર્ડ’ માં મળ્યું સ્થાન   કોરોના સામે છેલ્લાં ૦૮ મહિનાથી…

દિવાળી ની રજાઓમાં સુરતનું આ ફરવાનું સ્થળ રહેશે બંધ

દિવાળીની રજાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની નજીક આવેલુ લોકોનું મનપસંદ સ્થળ બંધ કરવાનો નિર્ણય…

હવે ઓનલઇન ન્યૂઝ પોર્ટલ અને O.T.T પ્લેટફોર્મ પર આવશે સરકારનો અંકુશ

દેશમાં ઓનલાઇન કન્ટેન્ટ પર લાંબાગાળાની અસર કરતા એક નિર્ણયમાં કેન્દ્ર સરકારે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ સહિતના તમામ ઓવર…

ગુજરાતમાં ઠંડી જામવા લાગી, ડિસેમ્બરમાં હાડ થીજાવી દેશે તેવી આગાહી

ગુજરાતમાં ઉત્તાર પૂર્વિય દિશા તરફથી ઠંડા અને સુકા પવન ફૂંકવાની શરૂઆત થઇ ચૂકી છે. જેના કારણે રાજયમાં ધીરે ધીરે ઠંડી…

મોદી સરકારની ઉદ્યોગજગતને 2 લાખ કરોડની દિવાળી ગિફ્ટ, કોને કોને મળશે મદદ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠક બાદ ઉદ્યોગકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.  કેન્દ્રીય મંત્રી…

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જિલ્લાકક્ષાનો ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત

નાના ભૂલકાઓનું બીજુ ઘર એટલે આંગણવાડી. આંગણવાડીમાં આવતાં નાના કુમળા ફૂલ જેવા ભૂલકાઓને પોતાના બાળકોની જેમ સંભાળ અને સમગ્રતયા કાળજી…

મનપાએ દિવાળી સમયે સચિન GIDCને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આપી ભેટ

આજરોજ સુરત મહાનરપાલિકા દ્વારા ઉધના ઝોનમાં બમરોલી સંકુલ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૧૩૦.૩૫ કરોડના ખર્ચે તૈયાર…

2021માં આ 3 રાશિવાળાને કરોડપતિ થતાં યમરાજ પણ નહીં રોકી શકે, મહાદેવ કરશે રક્ષા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર,સમય પ્રમાણે દરેક ગ્રહોની ચાલમાં ફેરફાર થતા રહે છે. જો ગ્રહોની સ્થિતિ કોઈ રાશિમાં યોગ્ય હોય તો, રાશિમાં તેનો…

ગુજરાત માં સ્કૂલ ખોલવાના ધમધમાટ વચ્ચે મળી આ ચેતવણી

ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે ત્યાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખે એવો મત…

પાલનપુર માં મહિલા આરટીઓ અધિકારી લાંચ લેતા ઝડપાયા

પાલનપુરમાં RTOમાં એસીબીએ છટકું ગોઠવી ડ્રાઇવર અને મહિલા આરટીઓ અધિકારીને લાંચ લેતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. એસીબીના છટકામાં…

શું કોરોના કલસ્ટરના પતરા મારવામાં પણ મહાપાલિકાએ લાખોનો ભ્રષ્ટાચાર કર્યો?

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ સામે એક પછી એક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે. હજી ખીચડી-કઢી કૌભાંડ શાંત થયું નથી ત્યાં…

કથિત ખીચડી-કઢી કૌભાંડમાં શું થયું? કેમ જવાબ આપવાથી કતરાય છે સુરત મનપા?

ખીચડી બનાવાય કે રંધાય? કેમ નવેસરથી કરેલી આરટીઆઈમાં વર્કઓર્ડર, ઠરાવની નકલ સહિતની વિગતોનો તમામ ઝોન તરફથી એક જ જવાબ અપાય…

Translate »