સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ભરાયેલા ફોર્મ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ 120 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. કોંગ્રેસના 119
Day: February 8, 2021
કેમ ‘આંદોલનજીવી’ થયું ટ્રેન્ડ? ખેડૂતો સહિત કેમ આગેવાનોએ પીએમ સામે નારાજગી વ્યક્ત કરી?
દેશના વડાપ્રધાને આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ થયેલા ધન્યવાદ પ્રસ્તાવ પર એક નવા શબ્દનું પ્રાયોજન કર્યું અને તે શબ્દ હતો ‘આંદોલનજીવી’. વડાપ્રધાનના મોદીના આ શબ્દથી