• Wed. Sep 27th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: May 17, 2021

  • Home
  • ગુજરાતમાં કોરોના કરફ્યુના નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં, 21 મે બાદ થઈ શકે નવી જાહેરાત

ગુજરાતમાં કોરોના કરફ્યુના નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં, 21 મે બાદ થઈ શકે નવી જાહેરાત

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે, ૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો,…

હવે કોવિશિલ્ડનો બીજા ડોઝ માટેની અપોઈન્ટમેન્ટ 84 દિવસ પહેલા કેમ નહીં મળે?

કોવિશિલ્ડના બીજા ડોઝ માટે પહેલાંથી ઑનલાઇન બુકિંગ થયેલી એપોઇન્ટમેન્ટ્સ માન્ય રહેશે; CoWIN દ્વારા રદ કરવામાં આવી રહી નથી ડૉ. એન.કે. અરોરાની અધ્યક્ષતા હેઠળના કોવિડ કાર્યકારી સમૂહે કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ…

ઉમદા કાર્ય: ગ્રીનમેન વિરલ દેસાઈએ મુસ્લિમ બિરાદરોને ‘ઈદી’રૂપે આપ્યા 500 રોપા

પર્યાવરણ પ્રેમીઓ પર પર્યાવરણની રક્ષા અને તેના ફેલાવા માટે કોઈ પણ તક જતી કરતા નથી. વાર હોય કે તહેવાર હોય તેઓ તેનો પ્રચાર-પ્રસાર કરતા રહે છે અને પકૃત્તિનું જતન થાય…

Translate »