ચમત્કાર: 100 ટકા ફેફસામાં સંક્રમણ છતા ભરૂચના ઈર્શાદ શેખે કોરોનાને હરાવ્યો
કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવ 35 વર્ષીય ઈર્શાદભાઈ…
સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગની મહિલા ટીમે અત્યારસુધી કાઢ્યા 2.65 લાખ કોવિડ રિપોર્ટ
‘નારી તારા નવલા રૂપ’.. નારાયણી સ્વરૂપા નારીને ભારતીય સંસ્કૃતિમાં અનેક સ્વરૂપે પોંખવામાં આવી છે. દૈત્યોનો સંહાર કરતી ‘મા દુર્ગા’નો અવતાર હોય કે, બાળકને વાત્સલ્યપ્રેમથી સુસંસ્કારોનું સિંચન કરતી યશોદા કે દરેક…