દિલ્હીમાં બનશે ભારત માતાની મૂર્તિ, માટી અને પાણી કૃષિ રાજ્યમંત્રીએ કર્યા અર્પણ
સુરત:શુક્રવાર: દિલ્હીમાં નિર્માણ થનાર ભારત માતાની મૂર્તિના નિર્માણ માટે ઓલપાડ તાલુકાની માટી અને પાણી એકત્ર કરીને ઓલપાડવાસીઓએ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલને અર્પણ કરી હતી. મંત્રીએ આ…