વાવાઝોડાને કારણે ખેડૂતો પાયમાલ, ખેડૂત સમાજે કહ્યું એકરે રૂ. 10 હજારની સહાય તાત્કાલિક ચુકવો
રાજા શેખ (98980 34910) ગુજરાતમાં ફરી વળેલા તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. લોકોની જાનમાલની સાથોસાથ જગતના તાત ખેડૂતોને પણ ભારે તારાજી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો છે. સૌથી મોટુ નુકશાન બાગાયતી અને ઉનાળુ પાકને થયું છે. એક અંદાજ મુજબ માત્ર સાઉથ ગુજરાતમાં જ 200થી 250 કરોડનું નુકશાન ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો…