• Sun. Mar 24th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Month: December 2020

  • Home
  • ઉભરાટ ખાતે રૂ.200 કરોડના ખર્ચે બનશે બ્રિજ, મુખ્યમંત્રીની જાહેરાત

ઉભરાટ ખાતે રૂ.200 કરોડના ખર્ચે બનશે બ્રિજ, મુખ્યમંત્રીની જાહેરાત

સુરતના નગરજનોને રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકામોની ભેટ ધરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરાયાઃ સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક…

કાલે મુખ્યમંત્રી ના હસ્તે સુરતમાં આટલા કરોડના વિકાસકામો નું લોકાર્પણ, ખાત મુર્હૂત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે તા.૧૨/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૪૫ વાગ્યે સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.૪૩૧.૩૨ કરોડના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના રૂ.૮૨.૮૩ કરોડના…

મોસાલી ચોકડી-વાંકલ કોલેજની સામે રૂ.૧૫ લાખના ખર્ચે નવા બસસ્ટોપ બનશે:વસાવા

વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ ખાતે રૂ. ૧૭ લાખના ખર્ચે નવા સ્મશાન ધામનું ખાતમુહુર્ત થયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાયુક્ત નવા સ્મશાન…

કામરેજ તાલુકાના નવીપારડી ગામે  સાકાર થનાર આરસેટી તાલીમ ભવનનું ખાતમુહૂર્ત

જિલ્લા ક્લેક્ટર ડૉ.ધવલ પટેલના વરદ્દહસ્તે કામરેજ તાલુકાના નવીપારડી ગામે આરસેટી તાલીમ ભવનના સાકાર થનાર નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લેક્ટરશ્રીએ જણાવ્યુ હતું કે, સુરત જિલ્લા માટે બેરોજગાર…

આરટીઆેમાં વધુ એક ભાેપાળુ? HSRP નંબર પ્લેટ બારાેબાર વેચી મરાય છે!!

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત ભાેપાળા, કાૈભાંડાે અને લાેચા લબાચા એ સુરત આરટીઆેને કાેઠે પડી ગયું હાેય તેવાે વધુ એક મામલાે સામે આવ્યાે છે. આ મામલે પણ સીધી ટ્રાન્સપાેર્ટ કમિશનરને ફરિયાદ…

માેરના ઈંડાઃ બાઈક ડિઝાઈનર મર્હુમ મનયનાે પુત્ર સાકિબ પિતાનું સ્વપ્ન કરી રહ્યાે છે સાકાર

STORY : રાજા શેખ, સુરત મનય બનારસી. નામ તાે સાંભળ્યું જ હશે. દેશભરમાં પ્રસિદ્ધ બાઈક ડિઝાનર મનય બનારસીનું ગયા વર્ષે અચાનક હાર્ટ એટેકને કારણે મૃત્યુ થઈ ગયું. અનેક વિદેશી બાઈક…

આવતીકાલથી મહાપાલિકા દાેડાવશે ચાર ઈલેક્ટ્રીક બસ, આરટીઆેમાં ભરાયાે આટલાે ટેક્સ

મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે ચાર ઈ-બસાેનું ઉદ્દઘાટનઃ આગામી સમયમાં સુરતના માર્ગાે પર દાેડશે આવી 150 બસ  રાજા શેખ, સુરત સુરત શહેરના રસ્તાઓ પર પર્યાવરણની જાળવી માટે ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન…

મધ્યપ્રદેશ સરકારે પ્રાથમિક શાળાઓ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો તો ગુજરાત સરકાર કેમ નિર્ણય લેતી નથી?

મધ્યપ્રદેશમાં કોરોનાની મહામારી ગુજરાત કરતાં ઓછી હોવા છતાં તે સરકારે ધો.1થી8નો અભ્યાસક્રમ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ ગુજરાત સરકાર આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતી…

Translate »