શપથ સમારોહમાં હિંસા અંગે રાજ્યપાલની ટકોર અંગે મમતા દીદીએ કંઈક આવું કહ્યું…
તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ બંગાળ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત આજે શપથ લીધા હતા. જોકે શપથ ગ્રહણ સમારોહમાં પણ બંગાળમાં થઈ રહેલી હિંસાનો મુદ્દો…
રિઝર્વ બેંક કોવિડ સાથે સંકળાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપશે 50 હજાર કરોડની લોન
દેશમાં કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે અનેક રાજ્યોમાં લોકડાઉન કે મીની લોકડાઉન જેવી સ્થિતિ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એક ખૂબ જ મહત્વનું નિવેદન…