• Tue. Dec 5th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

All

  • Home
  • સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉત્રાણ અને અલથાણ નામના નવા પોલીસ સ્ટેશન બનશે

સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉત્રાણ અને અલથાણ નામના નવા પોલીસ સ્ટેશન બનશે

ગુજરાતના ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરના ચોતરફી…

શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રીજીવાર કોરોના ત્રાટકે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે!

રાજ્યમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આરોગ્યલક્ષી મુશ્કેલીઓ ન પડે તે માટે ટેસ્ટિંગથી…

સુરત આપના યુવા મહિલા નગરસેવકનું ટવીટર એકાઉન્ટ ડીલીટ, શું તેની પાછળ ભાજપનો હાથ?

આમ આદમી પાર્ટીમાં સૌથી નાની વય 22 વર્ષમાં સુરતના વોર્ડ નંબર 16માં ઉમેદવારી નોંધવી વિજયને વરેલા પાયલ કિશોરભાઈ સાકરિયા (પટેલ)નું ટવીટર એકાઉન્ટ ટવીટરે ડીલીટ કરી દીધું છે. તેના માટે પાયલે…

યોગ દિનથી 18 વર્ષથી વધુ ઉંમરનાને ફ્રી વેક્સિન, ખાનગી હોસ્પિટલો રૂ. 150થી વધુ સર્વિસ ચાર્જ નહીં લઈ શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ (21 જૂન)થી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફતમાં વેક્સિન…

સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગની મહિલા ટીમે અત્યારસુધી કાઢ્યા 2.65 લાખ કોવિડ રિપોર્ટ

‘નારી તારા નવલા રૂપ’.. નારાયણી સ્વરૂપા નારીને ભારતીય સંસ્કૃતિમાં અનેક સ્વરૂપે પોંખવામાં આવી છે. દૈત્યોનો સંહાર કરતી ‘મા દુર્ગા’નો અવતાર હોય કે, બાળકને વાત્સલ્યપ્રેમથી સુસંસ્કારોનું સિંચન કરતી યશોદા કે દરેક…

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરએ સરકાર સામે કેમ નારાજગી વ્યક્ત કરી?

ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અલ્પેશ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં પ્રવર્તી રહેલી ઑક્સિજનની તંગીને લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો છે. અલ્પેશ ઠાકોરે…

એરપોર્ટ પર કોરોના સેમ્પલ લેવાય છે પણ રિપોર્ટ યાત્રીઓને પહોંચાડાતો નથી!

સ્ટોરી: રાજા શેખ (9898034910) સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઈટોમાં આવતા યાત્રીઓના અહીં પણ ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવે છે. પાલિકાએ આ કામ વિવિધ ખાનગી લેબ એજન્સીને…

12 એપ્રિલે વર્ષની પહેલી સોમવતી અમાસ, હવે પછી 6 સપ્ટેમ્બરે આ શુભ સંયોગ બનશે

આ વર્ષે માત્ર 2 વખત જ સોમવતી અમાસનો શુભ સંયોગ બની રહ્યો છે દ્વાપર યુગમાં આ પર્વનું મહત્ત્વ ભીષ્મએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું 12 એપ્રિલના રોજ વર્ષની પહેલી સોમવતી અમાસ છે.…

આજે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે; આ યોગની શ્રદ્ધાળુઓ 12 વર્ષ સુધી રાહ જુએ છે, કુંભમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ

ગુરુ આશરે 12 વર્ષ પછી આ રાશિમાં આવશે, એટલે કુંભ વચ્ચેનો સમય આટલો હોય છે જૂના અખાડામાં નાગા સાધુ બનવાનાં અનુષ્ઠાન હરિદ્વાર કુંભમાં પહોંચનારા શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ઘણો મહત્ત્વનો…

પાપમોચની એકાદશી:ચૈત્ર નવરાત્રિ પહેલાં આવતી આ એકાદશી ભક્તોને પાપમાંથી મુક્તિ અપાવે છે

બુધવારે પાપમોક્ષિની એકાદશી, ભગવાન વિષ્ણુની પૂજા સાથે કથા પણ સાંભળો ફાગણ મહિનાના વદ પક્ષની પાપ મોક્ષિની એકાદશી 7 એપ્રિલના રોજ રહેશે. આ એકાદશીને પાપમોચની એકાદશી પણ કહેવામાં આવે છે. એકાદશી…

Translate »