નામ- મહેબૂબ એટલે પ્રિય, ઓળખ- સુફી સંત બાવાથી. રહેવાસી- સુરત પણ પ્રસિદ્ધિ ગુજરાતની સાથે વિશ્વભરમાં. શાંતિ-એકતાના હીમાયતી બાવા સુફીઝમને વિશ્વભરમાં ફેલાવી રહ્યાં છે. તમને હેડલાઈન
Tag: narendramodi
રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી મળીને કુલ 2482 હોસ્પિટલોમાં ‘PMJAY-MA’ યોજનાનો લાભ મળી રહ્યો છે
ગુજરાત સરકાર હંમેશા સામાન્ય પરિવારના પડખે ઉભા રહીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવા તત્પર રહી છે. સામાન્ય પરિવારોને આરોગ્ય સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ અપાવવા રાજ્ય સરકારના
કેબિનેટ મંત્રી બનેલા મોદીએ વડાપ્રધાન મોદીના 71માં બર્થડેએ વેપારીઓ પાસે ડિસ્કાઉન્ટ ઓફર મુકાવી
રાજા શેખ, સુરત: દેશમાં વધુ લોકચાહના ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ અનોખી રીતે ઉજવવા આખા દેશમાં ભાજપ દ્વારા વિવિધ આયોજનો થઈ રહ્યાં છે
સંઘર્ષ તમને સફળતા સુધી પહોંચાડે છે, મોદી પર કેરલના લેખક અઝીઝ અબ્દુલ્લાએ લખ્યું પુસ્તક
રાજા શેખ (98980 34910) પ્રખ્યાત પ્રેરણાત્મક નવલકથાકાર પાઉલો કોએલ્હોની એક વાક્ય છે ‘જ્યારે તમે સાચા દિલથી કંઈક પામવા ઈચ્છો ત્યારે, આખું બ્રહ્માંડ તમને તે પ્રાપ્ત
યોગ દિનથી 18 વર્ષથી વધુ ઉંમરનાને ફ્રી વેક્સિન, ખાનગી હોસ્પિટલો રૂ. 150થી વધુ સર્વિસ ચાર્જ નહીં લઈ શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ (21 જૂન)થી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને
છોટે બચ્ચો કો ઈતના કામ કયું મોદી સાહબ: ક્યુટ નાની બાળકીએ કેમ આવું કહ્યું?
એક ક્યૂટ નાની બાળાએ વીડીયો બનાવીને વાઈરલ કર્યો અને ધીરેધીરે તે ટ્વીટર સહિતના સોશ્યલ મીડીયા માધ્યમો પર ભારે પ્રસરી ગયો. તેની અસર એ થઈ કે
નબળી સરકારની કામગીરી ઢાંકવા કર્યો એરિયલસર્વે: પીએમ માટે આવું કોણે કહ્યું?
શિવસેના નેતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પર ટીકા કરતા કહ્યું કે, “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખૂબ જ સક્ષમ મુખ્ય પ્રધાન છે. વડા
દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી, સુરત જિલ્લામાં 28 માર્ચથી 3 એપ્રિલ સુધી દાંડીયાત્રાનું પરિભ્રમણ
પ્રધાનમંત્રી તા.12મી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશેઃ ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થશે ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના
સ્ટેચ્યુ આેફ યુનિટી હવેથી સીધા ટ્રેન મારફત પહાેંચી શકાશે, આઠ ટ્રેનાેને પીએમ આપશે લીલીઝંડી
ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના વિવિધ પ્રદેશો સાથે જોડતી 8 ટ્રેનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 17 જાન્યુઆરીના સવારે 11 કલાકે વીડીયાે કોન્ફરન્સના માધ્યમથી