યોગ દિનથી 18 વર્ષથી વધુ ઉંમરનાને ફ્રી વેક્સિન, ખાનગી હોસ્પિટલો રૂ. 150થી વધુ સર્વિસ ચાર્જ નહીં લઈ શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ (21 જૂન)થી દેશમાં 18…

વધુ એક ભારતીય રસી દેશને મળશે, સરકારે 30 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હૈદ્રાબાદ સ્થિત રસી બનાવતી કંપની બાયોલોજિકલ-ઈ સાથે 30 કરોડ રસીના ડોઝ રિઝર્વ રાખવાની વ્યવસ્થા કરી છે. બાયોલોજિકલ-ઇની…

સુગર ફેકટરીઓની ખાંડ એકસપોટૅની સબસીડીમાં કરાયેલો ઘટાડો પરત ખેંચો

દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે શેરડીનાં પાક ઉપર ખેડૂતો નભે છે. ત્યારે દક્ષિણ ગુજરાત નાં ખેડૂતો ને સહકારી આગેવાનો અને સંચાલકો પર…

ત્રીજી લહેરમાં મેન પાવર ક્યાંથી લાવશો ? બાળકો સંક્રમિત થશે તો શું કરશો ? સુપ્રીમના કેન્દ્રને સવાલ

રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસ, હોસ્પિટલમાં બેડ તથા ઓક્સિજનની અછત જેવા વિવિધ મુદ્દા પર કોર્ટમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ કેન્દ્ર…

કેમ ‘આંદોલનજીવી’ થયું ટ્રેન્ડ? ખેડૂતો સહિત કેમ આગેવાનોએ પીએમ સામે નારાજગી વ્યક્ત કરી?

દેશના વડાપ્રધાને આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ થયેલા ધન્યવાદ પ્રસ્તાવ પર એક નવા શબ્દનું પ્રાયોજન કર્યું અને તે શબ્દ હતો…

દેશની પ્રથમ ડ્રાઈવર વિનાની મેટ્રાે ટ્રેનને પ્રધાનમંત્રીએ આપી લીલીઝંડી, જાણાે તેની ખાસિયત

દેશની પહેલી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ લીલી ઝંડી દેખાડીને રવાના કરી દીધી. પહેલાં તબક્કામાં ડ્રાઇવરલેસ ટ્રેન…

સુરતના સાંસદની ભલામણ ને પીએમ ફંડમાંથી ચાર દર્દીઆેને મળી 8.25 લાખની સહાય

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણ માટે સદાય તત્પર રહેતા ૨૪-સુરત લોકસભાના સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી…

8 નવેમ્બરથી ચાર કલાકમાં હજીરાથી ઘોઘા પહોંચી શકાશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે સામાન્ય રીતે ૧૦-૧૨ કલાક…

5000 કરોડ જેટલું કૌભાંડ, હું ઉજાગર કરીશ ડરવાનો નથી: ભાજપ નેતા

સુરતના ભાજપ ઉપપ્રમુખ પીવીએસ શર્મા (પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી)એ સુરતમાં નોટબંધી બાદ ટેક્સચોરીના કૌભાંડ અંગે વડાપ્રધાન અને ફાઈનાન્સ મિનિસ્ટરને ટેગ મારી…

Translate »