• Mon. Sep 25th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

સુરત

  • Home
  • ‘હુનર હાટ’ દ્વારા સાડા પાંચ વર્ષમાં 7 લાખથી વધુ લોકોને સ્વરોજગારની તકો પૂરી પાડવામાં આવી

‘હુનર હાટ’ દ્વારા સાડા પાંચ વર્ષમાં 7 લાખથી વધુ લોકોને સ્વરોજગારની તકો પૂરી પાડવામાં આવી

આજ તા.૧૧મીથી ‘હુનર હાટ’ શરૂ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે તા.૧૨મીએ ઔપચારિક ઉદ્દઘાટન સુરત: કેન્દ્રીય લઘુમતિ મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.11 થી 20 ડિસેમ્બર સુધી આયોજિત ૧૦ દિવસીય 34મા…

શું તમે જાણો છો? સુરતમાં વિવિધ પ્રકારના કુલ 113 બ્રિજ છે, જેથી બ્રિજ સિટી તરીકેની ઓળખ છે

ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરતમાં વિવિધ પ્રકારના 113 જેટલા બ્રિજ(પુલ) છે એટલે તેને બ્રિજસિટી તરીકે પણ હવે લોકો કહેતા થયા છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો 27 ફ્લાયઓવર બ્રિજ , 13 તાપી નદી…

શું તમે જાણો છો?-1 : સુરતની 98 ટકા વસ્તીને 1285 એમએલડી પાણી નળ વાટે પહોંચાડાય છે

ન્યૂઝનેટવર્કસ ટીમ– રાજા શેખ : સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા સુરતમાં આમ તો ક્યારેય પણ પીવાના પાણીની તંગી પડી નથી. હા, નળ જોડાણ ન હોવાને કારણે કેટલીક જગ્યાઓ પર ભૂતકાળમાં…

સુરતથી ફેફસાનું દાન, સુદાન દેશનો યુવક તેનાથી લેશે શ્વાસ

લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા ઉ.વ. ૨૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક…

ઐતિહાસિક સ્થળાે-3ઃ સૂર્યદેવ પાસે કપિલ મુનિએ વરદાન માંગ્યું તે સુરતનું કંતારેશ્વર મહાદેવ મંદિર

Newsnetworksteam: સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે. તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલમુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કરેલા. સૂર્યદેવે…

ખોટા સહીવાળા સોગંધનામાના આધારે પખાલીવાડ મસ્જિદના ટ્રસ્ટી બનનારાઓને ટ્રિબ્યુનલની ફટકાર!!

સુરત. બડેખા ચકલા સ્થિત પખાલીવાડ મસ્જિદના એક ટ્રસ્ટીના અવસાન બાદ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક ખોટી સહી અને ખોટા સોગંઘનામાના આધારે થઈ હોવાના વાંધા સામે ગુજરાત વકફ બોર્ડની ટ્રિબ્યુનલે ચુકાદો આપીને આ…

વસ્તીગણતરી: સુરત સિટીમાં આટલા હજાર પશુઓ જોકે જિલ્લામાં આંકડો લાખોમાં

સુરત:મંગળવાર: રાજય સરકાર દ્વારા દર પાંચ વર્ષે કરાતી પશુધનની ગણતરી અંતર્ગત ૨૦મી પશુધનની ગણતરી તાજેતરમાં પૂર્ણ થઈ છે. ગ્રામ્ય વિસ્તારના ખેડુતો ખેતીની સાથે ગાય, ભેંસ જેવા પશુઓ પાળીને પુરક આવક…

ઈન્વેસ્ટમેન્ટનું માધ્યમ બની ગયા છે LIG આવાસ, સરકારી બાબુઓનું પણ રોકાણ!!

સ્ટોરી: રાજા શેખ (98980 34910) મધ્યમવર્ગ પોતાના ઘરના ઘરનું સપનું પુરું કરી શકે તે માટે ગુજરાત સરકારે અમલી બનાવેલી એર્ફોડેબલ હાઉસિંગ યોજના એટલે કે એલઆઈજી આવાસ અને ઈડબલ્યુએસ આવાસ (મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી…

ઓલપાડ તાલુકાના મોર અને જીણોદ ગામે રૂ.4.13 કરોડના ખર્ચે 7 રસ્તાઓની સુધારણાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી

કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર અને જીણોદ ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૪.૧૩ કરોડના ખર્ચે ૭ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં મોર ગામે…

સુરતના આટલા લોકો વેક્સિનના બે ડોઝ મુકાવી વિદેશ ઉપડ્યા!

રાજા શેખ, સુરત કોરોનાએ આખા વિશ્વને ધમરોળ્યું છે. વૈશ્વિક લોકડાઉનને પગલે સૌથી પહેલા વિદેશ માટેની વિમાની સેવાઓ બંધ થઈ ગઈ હતી. પરિણામે કામાર્થે, બિઝનેસ માટે કે અભ્યાસ માટે કે હરવાફરવા…

Translate »