• Wed. May 31st, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Surat

  • Home
  • 12 ઓગષ્ટે જીલાની બ્રિજથી નીકળશે તિરંગા સન્માન યાત્રા, વિશાળ તિરંગો પણ લહેરાવાશે

12 ઓગષ્ટે જીલાની બ્રિજથી નીકળશે તિરંગા સન્માન યાત્રા, વિશાળ તિરંગો પણ લહેરાવાશે

સુરત: આપણાં ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ આઝાદ થવાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને દેશ આ 15 ઓગષ્ટે 76મો આઝાદી પર્વ મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા…

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં…

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો, 72 વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 220 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે

એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કેછેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓનું બોર્ડમાં ખૂબ ઝળહળતું પરિણામ આવે છે. અને તેના માટે ધોરણ ૯ ના…

એપ્લિકેશન થકી સફળતા: ધો- 10 અને 12 માં વિદ્યાકુલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ડંકો વગાડ્યો

વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો માર્ચ…

સેવ સોઈલ મુવમેન્ટને ગ્રીનમેન વિરલ દેસાઈનું સમર્થન, બાઈક રેલીનું આયોજન કર્યું

ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ ઈશા ફાઉન્ડેશનની સેવ સોઈલ ચળવળને સમર્થન આપીને એક બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ બાઈક રેલી કતારગામ ખાતે આવેલ ઝેનિટેક્સ મિલથી નીકળી ગ્રીન…

મર્યાદા પુરુષોત્તમ રામને જાણવાનો સુરતના આંગણે અવસર

સુરત : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. ત્યારે ભગવાન શ્રીરામ ને જાણવાનો અવસર સુરતના આંગણે…

કેન્દ્રીય સહકાર મંત્રી સમક્ષ ખેડૂતો માટે આગેવાન દર્શન નાયકે આ માંગણીઓ કરી

હાલમાં ડીઝલ,પેટ્રોલ,રાસાયણિક ખાતર,બિયારણ,મજૂરીમાં થઈ રહેલા ભાવ વધારાને કારણે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે,ઉત્પાદન પણ ઘટી રહ્યું છે તથા ખેતઉત્પાદન ના ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી.ત્યારે ખેડૂતોના હિતમાં નીચે મુજબના…

રેલવેના ટીસીને ‘ખેપિયો’ સમજી લિંબાયત પોલીસે ફટકાર્યો

સુરતની લિંબાયત પોલીસના ત્રણ ડિસ્ટાફના જવાનો તેમજ તેમના રિક્ષાચાલકે સુરત રેલવેમાં ટિકિટ એક્ઝામીનર તરીકે ફરજ બજાવતા સુકેશકુમાર મનમોહન સિંઘને મારમાર્યો હોવાના આરોપ સાથેની ફરિયાદ પોલીસ કમિશનર સમક્ષ થઈ છે. પોલીસ…

સુરત મનપાનું બજેટ: કુદરતી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરવાનું પ્લાનિંગ, કરમાં વધારો નહીં

સુરત મહાનગર પાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ કમિશ્નર બીએસ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. જેમાં  વર્ષ 2022/23 નું અંદાજિત બજેટ 6970કરોડ રજૂ કરાયું જ્યારે વિકાસ કામો માટે 3183 કરોડની જોગવાઈ કરવામાં…

ધારાસભ્ય સંગીતાબેન પાટીલે દિવ્યાંગોને વ્હીલચેર, ટ્રાઈસિકલ અને વોકરનું વિતરણ કર્યું

સુરત: સાંસદએ નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની બહેનોને પૌષ્ટિક આહારના સેવન દ્વારા જરૂરી પોષણ મળી રહે તેવા શુભાશયથી કુલ ૨૨૦૦ કિલો ગોળ અને ખજૂરનો જથ્થો નવી સિવિલ હોસ્પિટલ તંત્રને…

Translate »