શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગો માટે સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં
Tag: surat
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા તારીખ 21-10-2023 ના રોજ સાંજે 6:00 કલાકે ૮ મો દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા તારીખ 21-10-2023 ના રોજ સાંજે 6:00 કલાકે ૮ મો દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, સતત સાત વર્ષ
કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની શિક્ષણ સેવા: સુરતની શિક્ષણ સમિતિની ૪૪ શાળાના 4000 બાળકોને નિ:શુલ્ક અંગ્રેજી-હિન્દીની લર્નિંગ બુક આપી
ધો.૧ અને ૨ના ચાર હજારથી વધુ સરકારી સ્કૂલના બાળકોને પ્રથમ પગથિયાથી અંગ્રેજી-હિન્દી શીખવવાનો રાજ્યભરમાં પહેલો કહીં શકાય એવો અનોખો પ્રયાસ સુરત:શનિવાર: ‘શિક્ષિત સમાજ, શ્રેષ્ઠ સમાજ’ની
સુરત ફોરેસ્ટ વિભાગે દરિયાના પટમાં આ રોપા વાવી સુરતીઓને આપ્યું રક્ષણ!
સુરત ફોરેસ્ટ વિભાગ (જંગલખાતુ) છેલ્લાં કેટલાક વર્ષોથી એક નવા અભિયાનમાં જ લાગ્યું છે. શહેર- જિલ્લામાં વૃક્ષો વાવીને આમ તો આપણે હરિયાળી લાવવાની કોશિશ કરતા હોઈએ
કેપી ગ્રુપએ નવો પથ તૈયાર કર્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખી ઈતિહાસ રચ્યો
કેપી ગ્રુપના વિઝનરી ચેરમેન-મેનેજીંગ ડિરેક્ટર ફારુક જી. પટેલે સાયન્ટિફિક એનાલિસીસ કરાવીને નવું સાહસ ખેડ્યું અને સાત પવનચક્કી ભરૂચ જિલ્લાના કોરા ગામમાં ઈન્સ્ટોલ કરી અત્યારસુધી ભાવનગર,
દર્શનાબેનની નજર હેઠળ ઉધના સ્ટેશન વર્લ્ડક્લાસ ઈન્ફ્રા સાથે કરાઈ રહ્યું છે અપડેટ
ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ,
મંત્રી હર્ષ સંઘવી ઈન્ચાર્જ આરટીઓ પહેલાં સુરત ઓફિસ જઈ ચઢ્યાં અને….
સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે પોતાની હોમ પીચ પર સુરતમાં હતા. સવારે ફ્રેસ થઈ અચાનક તેઓ
સુરત એરપોર્ટ પર લૂંટ? એર ઈન્ડિયા એક્સપ્રેસ ઓફ લાઈન લગેજ બુકિંગમાં ત્રણ ગણો ચાર્જ ઠોકે છે!!
સુરત: સુરતમાં વિમાની કંપનીઓ ભાડાંમાં તો લૂંટ ચલાવી જ રહી છે પરંતુ યાત્રીઓને નક્કી વજન કરતા વધુ વજન લઈ જવાના નામે પણ ઉઘાડી લૂંટ ચલાવી
વિશ્વ મહિલા દિવસ-ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર 21 મહિલાઓનું સન્માન
ડોનેટ લાઈફ એ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં દાન અંગે જાગૃતિ ફેલાવી અને બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે સમજાવી તેમના
જરૂરિયાતમંદો માટે દાનની સરવાણી વહાવતા સેવાભાવી દાતા ફારૂક પટેલ
સુરત:શનિવાર: (સ્ત્રોત-માહિતી વિભાગ, સુરત, ગુજરાત) ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામના વિખ્યાત હનુમાનજી મંદિર સામે વિશ્વના સૌપ્રથમ દિવ્યાંગ વૃદ્ધજનો માટે વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે.